Saturday, March 9, 2019

ભરૂચ માં થયું પ્રધાન મંત્રી શ્રમ યોગી માનધન યોજના નો લોન્ચિંગ

ભરૂચ માં કલેકટર સાહેબ, એમ.એલ.એ., ગુજરાત રાજ્ય નાં સચિવ, ભરૂચ ભાજપ નાં પ્રમુખ અને પી.એફ. કમિશ્નર દ્વારા કરાયું પ્રધાન મંત્રી શ્રમ યોગી માનધન યોજના નું લોન્ચિંગ.

સાથેજ લાભાર્થીયો ને કાર્ડ વિતરણ પણ કરાયું.

No comments:

Post a Comment